(વાચનયાત્રાનો પ્રસાદ:સંપાદક:મહેન્દ્ર મેઘાણી= પાના નં:296) પી જવાનું હોય છે//વેણીભાઈ પુરોહિત જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે ઝરવું છે, ઝૂઝવું છે જાને મન ! …
(વાચનયાત્રાનો પ્રસાદ:સંપાદક:મહેન્દ્ર મેઘાણી= પાના નં:296) પી જવાનું હોય છે//વેણીભાઈ પુરોહિત જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી, ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી. જીવવું છે ઝરવું છે, ઝૂઝવું છે જાને મન ! …
ઊડી જાઓ, પંખી ! //દુલા ભાયા ‘કાગ’ વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ-પોપટી જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે : “હે પક્ષીઓ ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને…
વાચનયાત્રાનો પ્રસાદ/સંપાદક:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ પ્રકાશન /આવૃત્તિ:1:26 જાન્યુઆરી.2008 (વાચનયાત્રાનો પ્રસાદ: પાના નં:214) વ્યાસ ભગવાન એક વાર બદરિકાશ્રમમાં બેઠા હતા. ત્યાં નારદમુનિ આવી ચડ્યા. ત્યારે નારદ વ્યાસે પૂછ્યું, “ભગવાન, તમે પરમતત્ત્વનું ઊંડું ચિંતન કર્યું છે, છતાં…