* કલેજાની કોર પરથી ઉતરાવેલું કોરેમોરે લખિયું છે સો સો સલામું રે વચાળે વેરણ ચાકરી રે લોલ… ટાંચણપોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય…
* કલેજાની કોર પરથી ઉતરાવેલું કોરેમોરે લખિયું છે સો સો સલામું રે વચાળે વેરણ ચાકરી રે લોલ… ટાંચણપોથીએ સંઘરેલા ઉપલા અક્ષરો એક ઓચિંતાની ચિરવિદાય…
વૈશાખનો બપોર માણસાઈ એટલે શું? સમજવા માટે આ કવિતા જ કાફી છે. વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો દહાડો હતો એ કશી કૈં રજાનો બપોરની ઊંઘ પૂરી કરીને પડ્યાં હતાં આળસમાં હજી જનો. જંપ્યાં હતાં બાળક ખેલતાંયે, ટહુકવું કોકિલ વીસર્યો’તો,…