ગાંધી કથા/નારાયણ દેસાઈ [આનંદ ઉપવન– માસિક/આઠમો અંક, જુલાઈ2014/ પાનું: 62] ગાંધીજીના હ્રદયમાં દરિદ્રનારાયણ વસતા હતા. કોઈકે ગાંધીજી સારુ કેરીઓ મોકલાવી હતી. તેમાંથી મનુએ એ રસ કાઢી જમતી વખતે એમની આગળ પ્યાલી ધરી. ગાંધીજીએ એ મોંમાં મૂકતાં પહેલાં જ પૂછ્યું,…