સત્યકથા મુકુન્દરાય પારાશર્ય ============================= એક ગુરુપુષ્યામૃતયોગ આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે.આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવે છે. ચન્દ્ર દર માસે એક વખત તેના પરથી પસાર થાય…