શનિવાર ને હરિયાળી અમાવાસ્યા, સંવત 2070 ને 26મી જુલાઈ, 2014 મા ગૂર્જરીના ભાવિકો, શ્રીજી બાવાની અસીમ કૃપા અને આપ સૌના સહકારથી ‘www.gopalparekh.wordpress.com’ આજે 1,600,000 ક્લીક્સનો આંકડો પાર કરી શક્યું છે. આવો જ સહકાર સદા આપતા રે’જો. –ગોપાલના જયગૂર્જરી