ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક:6 વૃજજનાર્તિહંવીર યોષિતાં નિજજનસ્મય ધ્વંસનસ્મિ ભજ સખે ભવત્કિંકરીઃ સ્મ નો જલરુહાનનં ચારુ દર્શય. હે વીર શ્રેષ્ઠશ્યામ, તમે તો વૃજવાસીઓનાં દુઃખોને દૂર કરનારા, એની પીડાઅને યાતનાને હરનારા, તમારા એક સ્મિત માત્રથી તમારા પ્રિયજનોના ગર્વનો નાશકરનારા, હે પ્રિય સખા !…