Daily Archives: જુલાઇ 21, 2012

ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક:6//7//8

ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક:6 વૃજજનાર્તિહંવીર યોષિતાં નિજજનસ્મય ધ્વંસનસ્મિ ભજ સખે ભવત્કિંકરીઃ સ્મ નો જલરુહાનનં ચારુ દર્શય. હે વીર શ્રેષ્ઠશ્યામ, તમે તો વૃજવાસીઓનાં દુઃખોને દૂર કરનારા, એની પીડાઅને યાતનાને હરનારા, તમારા એક સ્મિત માત્રથી તમારા પ્રિયજનોના ગર્વનો નાશકરનારા, હે પ્રિય સખા !

Posted in miscellenous

નંદરાણી—કવિ દુલા ભાયા કાગ

નંદરાણી—કવિ દુલા ભાયા કાગ મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં ‘માતાયશોદાનું આંગણું ‘ એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાંતોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય

Posted in miscellenous
વાચકગણ
  • 781,622 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો