સત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ (લોકમિલાપ ટ્રસ્ટ-માંથી ) એક ગુરુપુષ્યામૃત યોગ આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે. આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેછે. ચંદ્ર દર માસે એક વખત તેના પરથી પસાર થાયછે. ચંદ્ર એ…