કરસનદાસ માણેક (28/11/1901 થી 18/01/1978) તેઓ કેવળ કવિ નહોતા. નવલિકા અને નાટકો પણ લખ્યાં છે. આખ્યાન ને વ્યાખ્યાન એમને હાથવગાં. ‘સારથિ’ અને ‘નચિકેતા’ના તંત્રી હતા. માણેક એટલે શબ્દોનો ધોધ. ગાંધીયુગના કવિ. ——————————— જાનારાને….. જાનારાને જાવા દેજે: એકલવાયું અંતર તારું ચૂપ રહી ચીરવા…