શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત/પ્રથમ આવૃત્તિ:1984/પાના:177થી 183 ભાગવતમાં પરશુરામ અને રામના અવતારની વાત છે. પરશુરામનો અવતાર શા માટે થયો? એ કાંઇ પહેલેથી અવતાર નથી. ધીમે ધીમે એની શક્તિ વધતી જાય છે, ત્યારે અવતારી પુરુષ તરીકે એનું વર્ણન થાય છે. પરશુરામનો બાપ જમદગ્નિછે.…