રામાયણકથા//(કિષ્કિંધાકાંડ) વાલ્મીકિની કેડીએ કેડીએ//અમૃતલાલ યાજ્ઞિક પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ–મુંબઈ પ્રકરણ પહેલું રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન ઋષિના શાપથી રાક્ષસ બનેલા કબંધના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર થયો ત્યારે તેની ચિતામાંથી ધુમાડા વિનાના અગ્નિ જેવો તેજસ્વી દિવસ…