‘વિષ્ણુસહસ્રનામ-આંતર પ્રવેશ ’ મકરન્દ દવે -કાંતિલાલ કાલાણી (પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર)–માંથીશ્રાવણના પવિત્ર મહિનામાં થોડું આચમન યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને પૂછ્યું કે ‘તમે કોનું ધ્યાન ધરી રહ્યા છો?’ ત્યારે મહાપુરુષ ભીષ્મની પ્રશંસા કરતાં શ્રીકૃષ્ણે જે કહ્યું તે ધ્યાનમાં લેવા જેવું છે…