રામાયણકથા//(કિષ્કિંધાકાંડ) વાલ્મીકિની કેડીએ કેડીએ//અમૃતલાલ યાજ્ઞિક પ્રકાશક: જમનાબાઈ નરસી આધ્યાત્મિક ટ્રસ્ટ–મુંબઈ પ્રકરણ ત્રીજું(પાના નં: 10 થી 14) રામ અને સુગ્રીવની કરુણ કથની સુગ્રીવ પ્રેમભરી રીતે રામને કહ્યું: ‘હે રામ! તમે આ નિર્જન વનમાં કેમ આવ્યા છો, તમારાં પ્રિય પત્ની સીતાનું…