(વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ/પાનું: 457-8) હરિનાં લોચનિયાં /કરસનદાસ માણેક [શાળાનાં દિવસો દરમ્યાન ભણવામાં આવેલી આ કવિતા મને બહુ જ ગમતી] એક દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં ! પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકુટની વેળા: ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા…