Daily Archives: સપ્ટેમ્બર 27, 2010

કાસમ, તારી વીજળી

કાસમ, તારી વીજળી “રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 [‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ

Tagged with:
Posted in કવિતા

કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963

કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963 કાનજીને કહેજો કે આવશું,  બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાંવાંકું શું પાડવું તમારે!  કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને….  મનનો મારગ એક, તનનો દૂજેરો,  લાજમહીં અટવાતી

Tagged with:
Posted in કવિતા

ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળાઅને અનાસક્તિયોગ/ગાંધીજીનો સંગમ/અધ્યાય ત્રીજો

GDPLUSTHREE ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ અધ્યાય ત્રીજો કર્મયોગ   આ અધ્યાય ગીતાનું સ્વરૂપ જાણવાની કૂંચી છે એમ કહેવાય. તેમાં કર્મ કેમ કરવું  અને કયું કરવું, તથા ખરું કર્મ કોને કહેવું જોઇએ તે સ્પષ્ટ કર્યું છે. અને

Tagged with:
Posted in bhagwad geeta

BHAGAWAD GITA અધ્યાય 2 જો

GDPLUSTWO અધ્યાય 2 જો જ્ઞાન અને યોગનું તત્ત્વ 2.સાંખ્ય—યોગ   મોહને વશ થઇ મનુષ્ય અધર્મ ધર્મ માને છે,મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે,

Tagged with:
Posted in bhagwad geeta
વાચકગણ
  • 781,696 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો