GITA-DHWANI ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ અધ્યાય 1 લો અર્જુન-વિષાદ-યોગ// અર્જુનનો ખેદ- સારું શું અને માઠું શું એ જાણવાની ઇચ્છા સરખો જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજ્જ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં.…