ગીતાધ્વનિ: અધ્યાય:13 ક્ષેત્રક્ષેત્રજ્ઞવિચાર શ્રીભગવાન બોલ્યા— ક્ષેત્ર એ નામે જ્ઞાની ઓળખે આ શરીરને; ક્ષેત્રને જાણનારો જે, તેને ક્ષેત્રજ્ઞ તે કહે…1 વળી મ’ને જ ક્ષેત્રજ્ઞ જાણજે સર્વ ક્ષેત્રમાં; ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન, તેને હું જ્ઞાન માનું છું…2 * જે તે ક્ષેત્ર, તથા જેવું,…