ગીતાધ્વનિ: અધ્યાય: છઠ્ઠો ચિત્તનિરોધ શ્રીભગવાન બોલ્યા— ફળનો આશરો છોડી કરે કર્તાવ્યકર્મ જે, તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય….1 સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે; વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ના કોઈયે…2 યોગમાં ચઢવા કાજે કારણ કર્મ…
ગીતાધ્વનિ: અધ્યાય: છઠ્ઠો ચિત્તનિરોધ શ્રીભગવાન બોલ્યા— ફળનો આશરો છોડી કરે કર્તાવ્યકર્મ જે, તે સંન્યાસી તથા યોગી, ન જે નિર્યજ્ઞ, નિષ્ક્રિય….1 સંન્યાસ જે કહે લોકે, તેને તું યોગ જાણજે; વિના સંકલ્પને છોડ્યે યોગી થાય ના કોઈયે…2 યોગમાં ચઢવા કાજે કારણ કર્મ…