ગાંધીજીના પૂણ્યપ્રતાપે/ અમાસના તારા/કિશનસિંહ ચાવડા/પ્રકરણ:60મું પાના233 થી 237 ઇ.સ.1947નો પંદરમી ઑગસ્ટનો દિવસ ચાલ્યો ગયો છે. હિંદુસ્તાનના ભાગલાની ગમગીની દિલમાં સમાવીને લાલા ફીરોઝચંદ ઊભો છે. પશ્ચિમ પંજાબના મોંટેગોમેરી જિલ્લામાં આવેલા હડપ્પાના અવશેષના એ ચોકીદારે પોતાની સગી આંખે પોતાની માલમિલકતની લૂંટ,…