Daily Archives: જુલાઇ 9, 2011

કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર,

ગાંધીજીને બિરદાવતું ગીત (આજથી પચાસકે તેથી વધુ વરસો પહેલાં નોટમાં ઉતારેલું, તેથી કવિના કોઇ સગડ નથી તો માફ કરશો) કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર, કોના સાટે (કાજે) શહીદ થાવા આવે નર ને નાર. દશ પંદર નહિ સો હજાર

Tagged with:
Posted in desh-bhakti geet

કુંતી—ગાંધારી/મહાભારતનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ

કુંતી—ગાંધારી/મહાભારતનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી ધૃતરાષ્ટ્રને તો સંસાર આખો ખારો થઇ ગયો હતો. હસ્તિનાપુરમાં તો મહારાજનું જેટલું માન પહેલાં હતું તેથીયે વધારે માન યુધિષ્ઠિરે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો. ધૃતરાષ્ટ્રને તેમ જ ગાંધારીને પોતાના પુત્રોનું મરણ

Tagged with:
Posted in મહાભારત
વાચકગણ
  • 781,611 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2011
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો