ગાંધીજીને બિરદાવતું ગીત (આજથી પચાસકે તેથી વધુ વરસો પહેલાં નોટમાં ઉતારેલું, તેથી કવિના કોઇ સગડ નથી તો માફ કરશો) કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર, કોના સાટે (કાજે) શહીદ થાવા આવે નર ને નાર. દશ પંદર નહિ સો હજાર…
ગાંધીજીને બિરદાવતું ગીત (આજથી પચાસકે તેથી વધુ વરસો પહેલાં નોટમાં ઉતારેલું, તેથી કવિના કોઇ સગડ નથી તો માફ કરશો) કોને પગલે પગલે ચાલી જાય છે વણઝાર, કોના સાટે (કાજે) શહીદ થાવા આવે નર ને નાર. દશ પંદર નહિ સો હજાર…
કુંતી—ગાંધારી/મહાભારતનાં પાત્રો/નાનાભાઇ ભટ્ટ મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બેઠા પછી ધૃતરાષ્ટ્રને તો સંસાર આખો ખારો થઇ ગયો હતો. હસ્તિનાપુરમાં તો મહારાજનું જેટલું માન પહેલાં હતું તેથીયે વધારે માન યુધિષ્ઠિરે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો. ધૃતરાષ્ટ્રને તેમ જ ગાંધારીને પોતાના પુત્રોનું મરણ…