4.જાણી જોઇને ખાડામાં દુર્યોધને યુદ્ધનો સ્વીકાર કર્યો, ને લશ્કરને ઊપડવાનો હુકમ આપ્યો.ઊપડવાને આગલે દિવસે દુર્યોધનના મહેલમાં રાતને વખતે યુદ્ધસભા મળી. ભીષ્મ પિતામહ આ સભાના સભાપતિ હતા. દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા, શકુનિ, દુર્યોધન, તમામ હાજર હતા. કર્ણ એક ખૂણામાં બેઠો હતો.…