ગોપીગીત/સુરેશ દલાલ શ્લોકઃ 18 વૃજવનૌકસાં વ્યક્તિરંગ તેવૃજિનહ્ન્યત્રયલમ્ વિશ્વમંગલમ્ ત્યજ મનાક્ચ ન ન સત્વરસ્પૃહાત્મનાં સ્વજનહૃદ્રુજાં યન્નિષૂદનમ્ હે પ્રિય ! હે વલ્લભ ! તમારો તો વૃજના વનવાસીઓનાં દુઃખ, ક્લેશ, તાપ-સંતાપનો નાશ કરનારો અને માત્ર વ્યક્તિઓના જ નહીં પણ વિશ્વના કલ્યાણ માટે થયો…