શનિવાર 06/09/2008 ને ભાદરવા સુદ સાતમ 2064 ગોપીગીત/સુરેશ દલાલ શ્લોકઃ7 પ્રણતદેહિનાં પાપકર્ષણં તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ . ફણિફણાર્તિતં તે પદામ્બુજં કૃણુ કુચેષુ ન કૃન્ધિ હૃદયમ્ . તમારે શરણે જે કોઇ આવે છે, જે કોઇ તમારા ચરણકમળને પ્રણામ કરે છે એનાં સર્વ પાપ…