ભાદરવા સુદ પાચમ 2064 ને ગુરુવાર 04/09/2008 ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક:6 વૃજજનાર્તિહંવીર યોષિતાં નિજજનસ્મય ધ્વંસનસ્મિ ભજ સખે ભવત્કિંકરીઃ સ્મ નો જલરુહાનનં ચારુ દર્શય. હે વીર શ્રેષ્ઠશ્યામ, તમે તો વૃજવાસીઓનાં દુઃખોને દૂર કરનારા, એની પીડા અને યાતનાને હરનારા, તમારા એક સ્મિત માત્રથી…