Daily Archives: ડિસેમ્બર 21, 2019

લાલબહાદુર શાસ્ત્રીનું સાદગીભર્યું જીવન// નિલેશ મહેતા

    લાલબહાદુર શાસ્ત્રીનું સાદગીભર્યું જીવન નિલેશ મહેતા December 10, 2019 | 2 Minute Read વડાપ્રધાન શ્રી લાલબહાદુરના જીવનમાં બચપણથી જ સાદાઈ ગુણનું આરોપણ થયું હતું. એમના શાળા જીવનમાં પણ એમની સાદાઈ પ્રત્યેની લાગણી અદ્ભૂત હતી. તેઓ ધીમે-ધીમે રાજકારણમાં આગળ વધતાં રહ્યાં

Posted in miscellenous

પ્રસંગ પટારો-૪ હરીફાઈ

પ્રસંગ પટારો-૪ હરીફાઈ રાજ ભાસ્કર December 21, 2019 | 2 Minute Read એક વખત દેડકાઓની હરીફાઈ હતી. એક ઊંચો મિનારો હતો અને જે દેડકો એ મિનારા પર ચઢી બતાવે એને બહુ મોટું ઈનામ આપવાનું હતું. ઘણા બધા દેડકાઓ ભાગ લેવા આવ્યા હતા.

Posted in miscellenous

પ્રેમળ જ્યોતિ . . .

  અનુવાદક : શ્રી નરસિંહરાવ દિવેટીયા આશ્રમ ભજનાવલી     પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ , દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર , માર્ગ સુઝે નવ ઘોર રજનીમાં , નિજ શિશુને સંભાળ , મારો જીવન

Posted in miscellenous

આ ઘટા બનાવી શા માટે ?  /  ( રાગ – માલકૌંસ )

    આ ઘટા બનાવી શા માટે ? હું પ્રકૃતિને પૂછૂછું ; આ પ્રીત વહાવી શા માટે ?   વન ઉપવનને વહેતાં ઝરણાં ; મંદ સમીરે માદક ફૂલડાં , પંખી ના મીઠા કલરવ , ઓ વિશ્વ તણા વાટે ઘાટે !

Posted in miscellenous

તેરા રામજી કરેંગે બેડા પાર રાગ ભૈરવી

      તેરા રામજી કરેગે બેડા પાર , ઉદાસી મન કાહે   કો   કરે . કાહે કો ડરે રે કાહે  કો ડરે , તેરા રામજી . . . . નૈયા તેરી રામ હવાલે , લહર લહર  હરિ આપ સંભાલે .

Posted in miscellenous

વૈષ્ણવજન તો તેને રે કહીયે . . . નરસિંહ મહેતા

      વૈષ્ણવજન તો તેને રે કહીયે , જે પીડ પરાઈ જાણે રે . પરદુઃખે ઉપકાર કરે તોયે , મન અભિમાન ન આણે રે .   સકળ લોકમાં સહુને વંદે , નિંદા ન કરે કેની રે . વાચ કાછ

Posted in miscellenous

ઝીની ઝીની ઝીની બિની ચદરીયા કબીર

      ઝીની ઝીની ઝીની ઝીની બિની ચદરિયા . . .ધ્રુવ . કાહે કૈ તાના, કાહે કૈ ભરની કૌન તારસે બિની ચદરિયા . ઇંગલા પિંગલા તાના ભરની સુષમન તારસે બિની ચદરિયા . આઠ કંવલ દશ ચરખા ડોલૈ પંચ તત્ત્વ

Posted in miscellenous

મન તોહે કેહિ બિધ કર સમજાઉં ? કબીર ,

  આશ્રમ ભજનાવલી      મન તોહે કેહિ બિધ કર સમજાઉં ? સોના હોય તો સુહાગ મંગાઉ , બંકનાલ રસ લાઉં , ગ્યાન શબ્દ કી ફૂંક ચલાઉં , પાની કર પિઘલાઉં . . . મન તોહે . . . ઘોડા હોય

Posted in miscellenous

સુખના સુખડ જલે . . . . શ્રી વેણીભાઇ પુરોહિત

      સુખના સુખડ જલે રે મારા મનવા! દુઃખના બાવળ બળે, સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને બાવળના કોયલા પડે. મારા મનવા! તરસ્યા ટોળે વળે. કોઈનું સુખ ખટરસનું ભોજન, કોઈ મગન ઉપવાસે; કોઈનું સુખ આ દુનિયાદારી, કોઈ મગન

Posted in miscellenous

નહિ આવું હરિંદ્ર દવે

      ગોકુળથી ગોવર્ધન જાવું ને શ્યામ, તોય વચ્ચે વૃંદાવન નહીં આવું . દાણતણો લેશ નથી ડર રે ઓ કાન ! એમ અમથા ફુલાતા નહીં મનમાં , બંસરીનો નાદ હવે ભૂલવે ના રાહ હવે સૂણતી એ સૂર ક્ષણેક્ષણમાં ;

Posted in miscellenous
વાચકગણ
  • 781,640 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો