મિલાપની વાચનયાત્રા : ૧૯૫૮ સંપાદક : મહેન્દ્ર મેઘાણી લોકમિલાપ પ્રકાશક : ગોપાલ મેઘાણી ખેડા જિલ્લાના કઠલાલ ગામમાં ધર્મપરાયણ, રાષ્ટ્રપ્રેમી અને સાહિત્ય વ્યાસંગી. કુટુંબમાં શ્રી નરહરિભાઈનો જન્મ 1891માં થયો હતો. કુટુંબના સંસ્કાર ઉપરાંત સ્વદેશપ્રેમની ભાવના તેમનામાં બાલ્યાવસ્થાથી હતી. 1905ની…