શિયાળભાઈ ! બોર પાક્યાં [બાળવાર્તા-, સંપાદક: ગિજુભાઈ/સંસ્કાર] પાના: 9 થી 11 એક હતી ડોશી એના ફળિયામાં એક બોરડી હતી. બોરડીએ બોર આવ્યાં; ડાળે ડાળે અને પાંદડે પાંદડે બોર. ડોશીએ ધાર્યુ : “આ બોર પાક્શે ને આ બોર ખાઇશ .…
શિયાળભાઈ ! બોર પાક્યાં [બાળવાર્તા-, સંપાદક: ગિજુભાઈ/સંસ્કાર] પાના: 9 થી 11 એક હતી ડોશી એના ફળિયામાં એક બોરડી હતી. બોરડીએ બોર આવ્યાં; ડાળે ડાળે અને પાંદડે પાંદડે બોર. ડોશીએ ધાર્યુ : “આ બોર પાક્શે ને આ બોર ખાઇશ .…
આ પ્રજાને થયું શું ? પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે, “આધ્યાત્મિક ન હોય તેને હું હિંદુ કહેતો નથી.” લોકો આધ્યાત્મિક હોવા જોઈએ, માત્ર ધાર્મિક નહીં. ધાર્મિક થવું ખૂબ આસાન છે; કપાળે ચંદન લગાડો અથવા ભસ્મ લગાડો,…
—ને તમે યાદ આવ્યાં પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં, જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો…
“નહીં પરણું !” એક ભંગી યુવાનરઘા સાથે મારે નાનપણથી ભાઈબંધી. નાના હતા ત્યારે ઘણી જાતની વાતો કરતા, એમાં પરણવાની વાત પણ આવતી. અમને બીજાઓને તો ન પરણવાનો વિચાર જ આવતો નહીં. પણ ત્યારે રઘો કહેતો…