‘અખંડ આનંદ’ ની પ્રસાદી. અખંડ આનંદ મે 2014,જોયેલું ને જાણેલું વિભાગ-પાનું: 93 ’સાહેબ, આ સફરજન’/ દેવશંકર પુરોહિત ડૉક્ટર એટલે ભગવાન પછીનું સ્થાન. બીમાર વ્યક્તિ માટે ભગવાન જ પરંતુ દાક્તરી ધંધાનું વ્યાવસાયીકરણ થતાં ડૉક્ટર્સએ આ સ્થાન ગુમાવ્યું છે. હા, ક્યારેક…