જલારામ જયંતિ,કારતક સુદ સાતમ 2064 ને શનિવાર તા. સત્તર નવેમ્બર 2007 નંદરાણી—કવિ દુલા ભાયા કાગ મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં ‘માતા યશોદાનું આંગણું…