પરિશ્રમ કરીએ\ નિર્મલ સુવિચાર જાન્યુઆરી 2020\પાનું: 7 સ હજાનંદ સ્વામી. વિશ્વભરમાં ફેલાયેલા સ્વામીનારાયણ ધર્મના સ્થાપક, તેમણે ગુજરાતમાં ઘણાં મંદિરો બંધાવ્યા. સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં સહજાનંદ સ્વામીએ મંદિર બાંધવાનો નિર્ધાર કર્યો. ગામની નજીક એક નદી હતી. નદી પાસે પથ્થરની ખાણ હતી.…