પુત્રીજન્મનાં વધામણાં/મકરંદ દવે (અખંડ આનંદ, મે,2016.પાનું:11) નોંધ: આપણા આદરણીય કવિ શ્રીમકરંદ દવે એટલે સાંઈ મકરન્દમાત્ર કવિ ન હતા. માત્ર અધ્યાત્મમાર્ગી ન હતા. પણ એક પહોંચેલા જણ હતા. આપણી ભજનવાણીના મર્મોને આબાદ ઉકેલી જાણતા. દુનિયાદારીને ઓળખે તે પ્રમાણે કોઈ ધન્ય…