જિંદગી એટલે પૂર્ણ પ્રસન્નતાથી જિવાયેલી ક્ષણ /સોનલ પરીખ [જન્મભૂમિતા.5/2/2014 ને બુધવારની ‘તેજસ્વિની’ પૂર્તિના’લાઇફલાઇન’ વિભાગ માંથી] જિંદગીને ટકાવી રાખનારી બાબત કઈ છે? ગયા સપ્તાહે આ વાક્ય સાથે લેખની શરૂઆત થઇ હતી. એવો જ મહત્ત્વનો બીજો સવાલ…
જિંદગી એટલે પૂર્ણ પ્રસન્નતાથી જિવાયેલી ક્ષણ /સોનલ પરીખ [જન્મભૂમિતા.5/2/2014 ને બુધવારની ‘તેજસ્વિની’ પૂર્તિના’લાઇફલાઇન’ વિભાગ માંથી] જિંદગીને ટકાવી રાખનારી બાબત કઈ છે? ગયા સપ્તાહે આ વાક્ય સાથે લેખની શરૂઆત થઇ હતી. એવો જ મહત્ત્વનો બીજો સવાલ…
પ્રકરણ પહેલું રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન ઋષિના શાપથી રાક્ષસ બનેલા કબંધના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર થયો ત્યારે તેની ચિતામાંથી ધુમાડા વિનાના અગ્નિ જેવો તેજસ્વી દિવસ પુરુષ બહાર નીકળ્યો. તેણે રામને કહ્યું હતું કે પંપા સરોવરથી સહેજ…
ગીતાનો હેતુ (પાના નં : 5 થી 7) ગીતાની શીખ//મનુભાઈ પંચોળી-દર્શક પ્રકરણ-2 (પ્રકાશક : શક્લિમ્ ફાઉન્ડેશન મલાડ,મુંબઈ – 400 064) હરેક જીવની, હરેક ક્રિયા પાછળ કોઈક ને કોઈક હેતુ છે, તે હેતુ અજ્ઞાત હોઈ શકે પણ કીડીથી માંડી માણસ…