પ્રકરણ પહેલું રામ-લક્ષ્મણ અને હનુમાનનું મિલન//રામાયણ કથા //અમૃતલાલ યાજ્ઞિક/જમનાબાઈ નરસી આદ્યાત્મિક ટૃસ્ટ ઋષિના શાપથી રાક્ષસ બનેલા કબંધના મૃત્યુ પછી તેનો અગ્નિસંસ્કાર થયો ત્યારે તેની ચિતામાંથી ધુમાડા વિનાના અગ્નિ જેવો તેજસ્વી દિવસ પુરુષ બહાર નીકળ્યો. તેણે રામને…