વહાલનું સરનામું –દાદા—દાદીનું ઘર
(બાળકોનાં પત્રોઅને પ્રત્યુત્તર)
સોનલ ફાઉન્ડેશન –સાવર કુંડલા દ્વારા સૌરાષ્ટ્ર્ના જિલ્લા પ્રમાણે સ્થાપવામાં આવેલ બાળપુસ્તકાલયોની સંખ્યા.
1 | અમરેલી | 1000 |
2 | ભાવનગર | 842 |
3 | જામનગર | 1363 |
4 | જુનાગઢ | 1334 |
5 | પોરબંદર | 324 |
6 | રાજકોટ | 1200(અંદાજિત) |
7 | સુરેન્દ્ર નગર | 1000 |
કુલ બાળપુસ્તકાલયો | 6863 |
સૌ ગુજરાતીને ગર્વ ઉપજે એવી વાત છે !
ઈ.સ. 2006 થી શરૂ થયેલી આ પ્રવૃત્તિ ને આપણા સૌની સો સો સલામુ !!!
Leave a comment