રાધા કાવ્યો સાથે એક સુંદરમ્ નું મધમીઠું ગીત (રાધાનું નામ /સુરેશ દલાલ ) રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું ગોકુળિયું ગામ ! વણગૂંથ્યા કેશ અને અણાઅંજી…
રાધા કાવ્યો સાથે એક સુંદરમ્ નું મધમીઠું ગીત (રાધાનું નામ /સુરેશ દલાલ ) રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ ! સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું ગોકુળિયું ગામ ! વણગૂંથ્યા કેશ અને અણાઅંજી…
અર્જુનના જીવનમાં ક્રૂષ્ણે પાયાનો ભાગ ભજવ્યો છે.ક્રૂષ્ણને પાંડવો માટે પ્રીતિ હતી, પણ પાર્થ પ્રત્યે તેમને પક્ષપાત હતો. ઇન્દ્ર પાસેથી માગેલા વરદાનમાં પણ એ જણાઇ આવે છે.(ખાંડવ દહન પછી, જે કામ દેવતાઓ પણ ન કરી શક્યા એ કામ ક્રૂષ્ણ અને અર્જુન…