AJWALAAMAA ANE ANDHAARAAMAA અજવાળામાં અને અંધારામાં અમાસના તારા/કિશનસિંહ ચાવડા/ગૂર્જર/પાના નં:304થી 309 અજવાળામાં નવી દિલ્હીને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. એના ઉપર પંજાબી સંસ્કારિતાની અસર છે. ઉત્તર પ્રદેશની સભ્યતાનું સૌંદર્ય પણ એમાં છે. દિલ્હીની પોતાની મૌલિક ખૂબી અને ખુશ્બુથી…