અઢારમી મે,2008 ને વૈશાખ સુદ ચૌદશ2064 (નૃસિંહ જયંતિ)
મિત્રો,
દીકરી જયશ્રીએ કવિતા વિષે પૂછ્યું એટલે હું પોતે ધંધે લાગી ગ્યો ને મિત્રોને પણ કામે લગાડી દીધા, ભાવનગરઆદરણીય શ્રી જયંતભાઇ મેઘાણી સાથે ફોન પર વાત થૈ, એમણે કવિનો ફોન નંબર આપ્યો પછી તો મને જાણે ગોળનું ગાડું મળીગ્યું. પકડ્યા કવિને ફોન પર, આખી કવિતા ફોન પર લખી લીધી ને તમને સૌને પીરસી દીધી, મારો તો આ ગમતા નો ગુલાલ થૈ ગ્યો.તમને આવી કંઇ જરુર પડે તો જરૂર મને યાદ કરજો,મને ગમશે.
આવજો,
ગોપાલ
ફક્ત આભાર માની તમારી જહેમતનું અવમુલ્યન નથી કરતો પણ પ્રાર્થુ કે આપ આજ રીતે જલસો કરાવતા રહેશો
http://jayeshupadhyaya.wordpress.com
… કવિતા અંગે દાદ આપવી પડે એટલી તમારી જેહમતથી મને શીખવાનુ મળ્યું.ફોન પર કવિતા-ગઝલ અંગે વાત થાય તો મારી દિકરીઓએ, ગમે તે કામમાં હોય તો પણ મને સંતોષ થાય ત્યાં સુધી વાત કરી છે…કોઈ દિવસ પૂછ્યું નથી-” મમ્મી,હવે ફોન મૂકું?”
khub j sundar kaam karyu tame to gopalkaka !!! .. me tahuka par vaachyu tyare khabar padi aa vishe !!! .. 🙂
thank you for this .. !!