2650 (26)મેં કાનુડા તોરી ગોવાલણ (પ્રભાતી) મેં કાનુડા તેરી ગોવાલણ મોરલીએ લલચાણી રે… મેં કાનુડા… હરખે મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે, ગાગર વરાહેં મેં તો ગોળી લીધી, આરાની હું અજાણી રે, મેં કાનુડા… ગાય વરાહેં મેં તો…
2650 (26)મેં કાનુડા તોરી ગોવાલણ (પ્રભાતી) મેં કાનુડા તેરી ગોવાલણ મોરલીએ લલચાણી રે… મેં કાનુડા… હરખે મેં તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે, ગાગર વરાહેં મેં તો ગોળી લીધી, આરાની હું અજાણી રે, મેં કાનુડા… ગાય વરાહેં મેં તો…
16 વા વાયા ને વાદળ ઊમટ્યાં , ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર શામળિયા. તમે મળવા તો ના’વો શા માટે? તમે ના’વો તો નંદજીની આણ્ય, મળવા આવો સુંદરવર શામળિયા… તમે ખંભે તે ગેડીએ રાખતા, તમે ચારો છો ગામનાં ઢોર, મળવા…
115 (1) રળિયામણી ઘડી ધન્ય આજની ઘડી તે રળિયામણી, હાં રે મારો વહાલોજી પધાર્યાની વધામણી હો જી રે, ધન્ય આજની ઘડી તે. હાં રે હું તો કદલીના થંભ રોપાવતી, હાં રે મારા વા’લાજીના મંડપ રચાવતી હો જી રે, ધન્ય આજની…
ગિજુભાઈની બાલવાર્તાઓ(2) દલો તરવાડી એક હતો તરવાડી. એનું નામ દલો. દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ એણે દલાને કહ્યું: “તરવાડી રે તરવાડી !” તરવાડી કહે: “શું કહો છો, ભટ્ટાણી ?” ભટ્ટાણી કહે : “રીંગણાં ખાવાનું મન થયું…
ગિજુભાઈંની બાલવાર્તાઓ સંપાદક: ગોપાલ મેઘાણી મહેન્દ્ર મેઘાણી લોકમિલાપ ********** વાર્તાના ધોધમાંથી વીણેલી આઠેક દાયકા પહેલાં ગિજુભાઈ બધેકાએ ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલમંદિરની ટેકરી પરથી બાલસાહિત્યનો જે ધોધ ગુજરાતમાં વહેતો મૂક્યો હતો, તેની તોલે આવે એવું બીજા કોઈ લેખક પાસેથી…