KLLKRBHJANACHAR હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ ભજનાંજલિ //કાકાસાહેબ કાલેલકર//સંપાદક: મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ આપણે માનીએ છીએ કે એક જીવન પૂરું થાય એટલે મરણનું દ્વાર વટાવીને આપને બીજા જન્મમાં પ્રવેશ કરીએ છીએ. અને આ રીતે પુનર્જન્મની આ ઘટમાળ ચાલ્યા જ કરે…
KLLKRBHJANACHAR હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ ભજનાંજલિ //કાકાસાહેબ કાલેલકર//સંપાદક: મહેન્દ્ર મેઘાણી//લોકમિલાપ આપણે માનીએ છીએ કે એક જીવન પૂરું થાય એટલે મરણનું દ્વાર વટાવીને આપને બીજા જન્મમાં પ્રવેશ કરીએ છીએ. અને આ રીતે પુનર્જન્મની આ ઘટમાળ ચાલ્યા જ કરે…
KMB BE PANDAR દુર્વાસા એટલે ક્રોધ શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/નવભારત પાના:164 થી 166 આપણે આપણી જાતમાં ઊંડા ઊતરશું, તો જાણશું કે આપણી પોતાની એક આદર્શ પ્રતિમા આપણા અંતરમાં બિરાજી રહી છે. આપને ‘એક’ નથી; ઓછામાં ઓછા ‘બે’ છીએ. આપણાં બે વ્યક્તિત્વ…