Archive for the ‘Uncategorized’ Category
આપણા પુરાણોને જાણીએ
Posted in Uncategorized on March 9, 2009 | 1 Comment »
સપ્તપદી ભાગ ૪
Posted in Uncategorized on March 9, 2009 | Leave a Comment »
સપ્તપદી ભાગ ૩
Posted in Uncategorized on March 9, 2009 | Leave a Comment »
સપ્તપદી ભાગ ૨
Posted in Uncategorized on March 9, 2009 | Leave a Comment »
સપ્તપદી ભાગ ૧
Posted in Uncategorized on March 9, 2009 | Leave a Comment »
ભાર લાગે ત્યારે સમજવું કે સમર્પણ બાકી છે
Posted in Uncategorized on March 6, 2009 | Leave a Comment »
ગાંધીજીની જીવનયાત્રા
Posted in Uncategorized on March 6, 2009 | Leave a Comment »
રુક્મિણિનો પત્ર(શ્રીમદ્ ભાગવત)
Posted in Uncategorized on December 1, 2008 | 2 Comments »
રુક્મિણીનો પત્ર (શ્રીમદ્ ભાગવત)
રુક્મિણી ઉવાચ
શ્રુત્વા ગુણાન્ ભુવનસુંદર શ્રુણ્વતાં તે
નિર્વિશ્ય કર્ણવિવરૈર્હરતોઅંગ્તાપમ્ I
રૂપં દૃશાં દૃશિમતાખિલાર્થલાભં
ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે II 1 II
કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ-
વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ્ I
ધીરા પતિં કુલવતી ન વૃણીત કન્યા
કાલે નૃસિંહ મરલોકમનોઅભિરામમ્ II2II
તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયા-
માત્મર્પિતશ્ચ બહવતોઅત્ર વિભો વિધેહિ I
મા વીરભાગમભિમર્શતુ ચૈદ્ય આરાદ્
ગોમાયુવન્મૃગપતેર્બલિમમ્બુજાક્ષ II3II
પૂર્તેષ્ટ દત્તનિયમવૃતદેવવિપ્ર-
ગુર્વર્ચનાદિભિરલં ભગવાન પરેશઃ I
આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણિં
ગૃ ણાતુ [...]
લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?
Posted in Uncategorized on November 24, 2008 | Leave a Comment »
લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?
(મુંબઇ સમાચાર સાપ્તાહિક તા. 23/11/2008 ને કારતક વદ એકાદશી, 2065—વરાઇટી વિભાગ:પાનું છઠ્ઠું)
હિંદુ સંસ્કૃતિમાં લગ્નમાં લગ્ન કરતી વખતે વર-વધૂ અગ્નિને સાક્ષી માનીને પતિ-પત્નિના રૂપમાં એકસાથે સુખથી દામ્પત્યજીવન વીતાવવાની પ્રતિજ્ઞા લે છે અને આને જ અંતર્ગત જ સાત ફેરા ફરે છે. જેને સપ્તપદી કહેવામાં આવે છે. સાત ફેરા ફરવાની સાથે [...]
અધ્યાય:છ્ઠ્ઠો
Posted in Uncategorized on November 21, 2008 | Leave a Comment »
અધ્યાય છઠ્ઠો
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
પવનને પીંજરામાં પૂરવાજેવી વાત
ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે.ગીતા એક રીતે જોઇએ તો
માનસશાસ્ત્રનો ગ્રંથ છે. એમાં કવિતા,તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર—આ બધું જ છે. મન છે એટલે તો એ માણસ કહેવાય છે. ગીતા માણસને જીવનનો અભિગમ આપનારો ગ્રંથ છે. મન સાથે કેટલી બધી વસ્તુઓ સંકળાયેલી છે !આમ દેખીતી રીતે મન ક્યાંય દેખાતું [...]