Feeds:
Posts
Comments

Archive for the ‘Uncategorized’ Category

Read Full Post »

Read Full Post »

Read Full Post »

Read Full Post »

Read Full Post »

Read Full Post »

Read Full Post »

રુક્મિણીનો પત્ર (શ્રીમદ્ ભાગવત)

રુક્મિણી ઉવાચ
 
શ્રુત્વા ગુણાન્  ભુવનસુંદર શ્રુણ્વતાં તે
નિર્વિશ્ય કર્ણવિવરૈર્હરતોઅંગ્તાપમ્     I
રૂપં દૃશાં દૃશિમતાખિલાર્થલાભં
ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે             II 1 II
 
 
કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ-
વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ્     I
ધીરા પતિં  કુલવતી ન વૃણીત કન્યા
કાલે નૃસિંહ મરલોકમનોઅભિરામમ્                 II2II
 
 તન્મે ભવાન ખલુ વૃતઃ પતિરંગ જાયા-
માત્મર્પિતશ્ચ બહવતોઅત્ર વિભો વિધેહિ   I
મા વીરભાગમભિમર્શતુ ચૈદ્ય આરાદ્
ગોમાયુવન્મૃગપતેર્બલિમમ્બુજાક્ષ                   II3II

 
પૂર્તેષ્ટ દત્તનિયમવૃતદેવવિપ્ર-
ગુર્વર્ચનાદિભિરલં ભગવાન પરેશઃ         I
 આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણિં
ગૃ ણાતુ [...]

Read Full Post »

લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?
(મુંબઇ સમાચાર સાપ્તાહિક તા. 23/11/2008 ને કારતક  વદ એકાદશી, 2065—વરાઇટી વિભાગ:પાનું છઠ્ઠું)

હિંદુ સંસ્કૃતિમાં લગ્નમાં લગ્ન કરતી વખતે વર-વધૂ અગ્નિને સાક્ષી માનીને પતિ-પત્નિના રૂપમાં એકસાથે સુખથી દામ્પત્યજીવન વીતાવવાની પ્રતિજ્ઞા લે છે અને આને જ અંતર્ગત જ સાત ફેરા ફરે છે. જેને સપ્તપદી કહેવામાં આવે છે. સાત ફેરા ફરવાની સાથે [...]

Read Full Post »

અધ્યાય છઠ્ઠો
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

પવનને પીંજરામાં પૂરવાજેવી વાત
 
ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે.ગીતા એક રીતે જોઇએ તો
માનસશાસ્ત્રનો ગ્રંથ છે. એમાં કવિતા,તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર—આ બધું જ છે. મન છે એટલે તો એ માણસ કહેવાય છે. ગીતા માણસને જીવનનો અભિગમ આપનારો ગ્રંથ છે. મન સાથે કેટલી બધી વસ્તુઓ સંકળાયેલી છે !આમ દેખીતી રીતે મન ક્યાંય દેખાતું [...]

Read Full Post »

Older Posts »