ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ

 


એ અજ્ઞાત મજૂરોને,
જેમણે મૌન અને અપ્રસિધ્ધ રહીને,
યશકે નામનાની ખેવના વિના
શ્રમ કર્યો
અને
જેમણે પોતાના જીવ નિચોવ્યા,
રાષ્ટ્રનું કામ કરવા,
જેથી
આવનારી પ્રજા
એમનાથી વધુ સુખે જીવી શકે