ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ
એ અજ્ઞાત મજૂરોને,
જેમણે મૌન અને અપ્રસિધ્ધ રહીને,
યશકે નામનાની ખેવના વિના
શ્રમ કર્યો
અને
જેમણે પોતાના જીવ નિચોવ્યા,
રાષ્ટ્રનું કામ કરવા,
જેથી
આવનારી પ્રજા
એમનાથી વધુ સુખે જીવી શકે
વૈવિધ્ય ગુજરાતી સાહિત્યનું
January 23, 2012
ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ
એ અજ્ઞાત મજૂરોને,
જેમણે મૌન અને અપ્રસિધ્ધ રહીને,
યશકે નામનાની ખેવના વિના
શ્રમ કર્યો
અને
જેમણે પોતાના જીવ નિચોવ્યા,
રાષ્ટ્રનું કામ કરવા,
જેથી
આવનારી પ્રજા
એમનાથી વધુ સુખે જીવી શકે
પ્રતિભાવો