“ BHAJ GOVINDAM ”
ભજ ગોવિંદમ્
ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્
ગોવિન્દમ્ ભજ મૂઢમતે .
પ્રાપ્તે સન્નિહિતે મરણે
ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશે ત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે; માટે હે મૂઢમતિ ! તું ગોવિંદને ભજ,ગોવિન્દને ભજ, ગોવિંદને ભજ.
‘ડુકૃણ્ કરણે’ આ શબ્દોથી ‘કૃ’ ધાતુનો ‘કરવું’ અર્થ થાય છે [...]
Archive for November, 2009
bhaj govindam
Posted in bhaj govindam on November 7, 2009 | Leave a Comment »
Posted in miscellenous, પ્રેરણાદાયક લેખો on November 5, 2009 | Leave a Comment »
Paramapita
લગ્ન-પ્રસંગે
પરમ સમીપે//કુંદનિકા કાપડીયા//અગીયારમી આવૃત્તિ//પાના 128 થી 130
પરમપિતા,
આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે
તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો
સહજીવનના કેન્દ્રમાં તમે રહેજો. અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.
સુખમાં ને દુ:ખમાં, માંદગીમાં ને વાવાઝોડાંમાં
અમે પ્રેમ ને શ્રધ્ધાથી એકમેકની સાથે રહીએ
એકબીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન dakhavie
પોતાના વિચાર બીજા પર ન લાદીએ
બીજાના [...]
Posted in GEETA ETLE, miscellenous on November 4, 2009 | Leave a Comment »
gita ch.17
શ્રધ્ધા-ત્રય-વિભાગ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા –અધ્યાત સત્તરમો
શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઇ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ થાય, તેનો જવાબ આપવાનો આ અધ્યાયમાં પ્રયત્ન છે. પણ શિષ્ટાચારરૂપી દીવાદાંડી છોડ્યા પછીની શ્રધ્ધામાં ભય રહ્યા છે તે બતાવીને ભગવાને સંતોષ માન્યો છે, અને તેથી [...]
Posted in miscellenous on November 2, 2009 | Leave a Comment »
Jee,Modhu jaraa malakavajo
જી, મોઢું જરા મલકાવજો.
“છૂટાછેડા લીધા પછી બેંકનું ખાતું કોણ સંભાળશે?” “અડધેઅડધું વહેંચી લેશું :બેંકની પાસબૂક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ બીજું શું?”
***************************************
ચૂંટણીસભામાં એક વક્તાએ જાહેરમાં પૂછ્યું:”અહીં દારૂ કોણ પીએ છે?” સભામાંથી કોઇએ પૂછ્યું: “ આ તપાસ છે કે આમંત્રણ?”
—————————————————–
સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઇ ન [...]
purushottam yog
Posted in miscellenous on November 2, 2009 | Leave a Comment »
PURUSHOTTAM-YOG
પુરુષોત્તમ—યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો
આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી.
શ્રીભગવાનુવાચ–
ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ ,
છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1
શ્રી ભગવાન બોલ્યા–
ઊંચે મૂળ તળે ડાળો,શ્રુતિઓ પાંદડાં કહ્યાં;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો…..1
જેનું મૂળ ઊંચે છે , જેની શાખા નીચે છે, [...]