Feeds:
Posts
Comments

Archive for October, 2009

PURUSHOTTAM-YOG
પુરુષોત્તમ—યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો
આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી.
શ્રીભગવાનુવાચ– ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ ,
છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1
શ્રી ભગવાન બોલ્યા– ઊંચે મૂળ તળે ડાળો,શ્રુતિઓ પાંદડાં કહ્યાં; એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો…..1
જેનું મૂળ ઊંચે છે , જેની [...]

Read Full Post »

Bhakti-yog
ભકતિ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા // અધ્યાય બારમો
પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનનાં દર્શન પછી તો ભક્તિનું સ્વરૂપ જ આલેખાય. આ બારમો અધ્યાય બધાએ મોઢે કરી લેવો જોઇએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં આપેલાં ભક્તનાં લક્ષણ નિત્ય મનન કરવા જેવાં છે.—-મો.ક.ગાંધી
અર્જુન ઉવાચ–
એવમ્ ,સતતયુક્તા:,યે, ભક્તા:, ત્વામ્ ,પર્યુપાસતે,
યે, ચ, અપિ, અક્ષરમ્ ,અવ્યક્તમ્ ,તેષામ્ ,કે, [...]

Read Full Post »

sthitapragya naa laxano

Sthitapragya naa laxano
 સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
 નોંધ:- સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.
 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.
ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.
અર્જુન ઉવાચ:
 સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ
 સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54
અર્જુન બોલ્યા:
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?
 
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
 
અર્જુન બોલ્યા:
 હે [...]

Read Full Post »

sthitapragya naa laxano

Sthitapragya naa laxano
સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.
 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.
ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.
અર્જુન ઉવાચ:
 સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ
સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54
અર્જુન બોલ્યા:
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?
 બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા:
હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે [...]

Read Full Post »

sthitpragya na laxano

સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.
 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.
ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.
અર્જુન ઉવાચ: સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ
 સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54
અર્જુન બોલ્યા:
 સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા:
હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?
સ્થિતપ્રજ્ઞ [...]

Read Full Post »

IMPORTANT BIRTH DATES FROM 15TH OCTOBER TO 30 NOVEMBER
15..MANUBHAI PANCHOLI “DARSHAK”
15 .NOA WEBSTER(WEBSTER ENGLISH DICTIONERY)
20.GOVERDHANRAM TRIPATHI
20.ALFRED NOBLE
20.JYOTINDRA DAVE
20.BALAVANTRAI K.THAKORE
20.RASIK JHAVERI
31..SARDAR VALLABHBHAI PATEL
NOVEMBER
03.PRITHVI RAJ KAPOOR
06 . ARDESHAR F.KHABARDAR
06 . BHAGWANLAL INDRAJI
07 .MARIE QURIE
07 .SIR C.V.RAMAN
09 . MOHMED IQBAL
10 [...]

Read Full Post »

dear friends,somvar taa.19thee sharoo thatoo navu varsha aapa saune parivar sah darek prakaare yashsvee neevado ej abhyarthanaa
gopal

Read Full Post »