Kaljaa no katko
કાળજા કેરો કટકો//કવિ દાદ
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો…
કાળજા કેરો કટકો મારો…
છબતો નઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો માંડ રે ઓળંગ્યો…
કાળજા કેરો કટકો મારો…
બાંધતી નઈ અંબોડલો, ભલે હોય ઈ છૂટી ગ્યો;
રાહુ થઈ ધૂંધટડો મારા, ચાંદ ને [...]
Archive for September, 2009
KAALAJA KERO KATKO//KAVI DAAD
Posted in કવિતા on September 26, 2009 | 1 Comment »
jeevan-darpan
Posted in miscellenous, tagged Add new tag on September 24, 2009 | Leave a Comment »
Jeevan dapran
1 જીવન-દર્પણ
કબીંરજી એ લખ્યું છે: માનવીનું મન લુચ્ચું છે, દોંગું છે, દગાબાજ છે, બેવકૂફ છે, અનાડી છે. જેડલાં વીશેષણો, આ પ્રકારના અર્થ નાં શોધી કાઢી શકાય તે બધાં તેને લાગુ પડી શકે. મનને ઓળખવું એ બહુ jસંવેદનશીલ-sensitive છે. એ સંસ્કારને તો પકડે છે પણ વિકારને પહેલાપકડે છે.
ગીતા માં કહ્યુ છે : ‘જ્ઞાનાગ્નિદ્રગ્ધકર્માણ’ કર્મો [...]
kunti ane karnanu milan
Posted in miscellenous, મહાભારત on September 22, 2009 | 1 Comment »
કર્ણ અને કુંતીનું મિલન
ક્રૂષ્ણની વિષ્ટિ પછીવિદુર કુંતીને મળે છે.વિદુર ગયા પછી કુંતી મનોમન વિચારે કરે છે. નાચાર્ય: કામાવગ્શિયૈદ્રોણો યુધ્યતે જાતુચિત્ ,
પાણ્ડવેષુ: કથં હાર્દ કુર્યાંનચ પિતામહ:. (ઉદ્યોગપર્વ:142:15) આચાર્ય દ્રોણ પોતાના પ્રિય શિષ્યો સાથે પોતાની ઇચ્છાથી યુધ્ધ નહિ કરે;પિતામહ પણ પાંડવો પર હેત શા માટે ન રાખે? માત્ર કર્ણ જ એક એવો છે, જે હ્રદયથી લડશે. ક્રૂષ્ણ [...]
karna ane krishnanu milan
Posted in મહાભારત on September 21, 2009 | 4 Comments »
ક્રૂષ્ણ અને કર્ણનું મિલન
(ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરીન્દ્ર દવે, પાનું 92 થી99)
કર્ણ મહાભારતનુંઆગવું પાત્ર છે. પ્રાચીનકાળથી અત્યાર સુધીઅનેક કવિઓ, સાહિત્યકારો આ પાત્રથીઆકર્ષાતા રહ્યા છે.સામાજિક અન્યાયના પ્રતીક તરીકે કેટલાક એને જુએ છે;કોઇ એને પરાક્રમ, વીરશ્રીના પ્રતીક તરીકે જુએ છે.મૈત્રી-સંબંધોની દ્રષ્ટિએ કર્ણને તપાસવો સૌથી સંગત છે.જાણીતા અંગ્રેજ સર્જક શ્રી.ઇ.એમ.ફૉસ્ટરે એકવાર કહ્યું હતું કે મારે મારા દેશનો કે [...]
Posted in મહાભારત on September 20, 2009 | Leave a Comment »
અર્જુનના રથને મારા અશ્વો જોડાયેલા છે—ક્રૂષ્ણ
ક્રૂષ્ણ અને માનવ સંબંધો/પ્રકરણ:2/પાના નં:25થી 32
અર્જુનના જીવનમાં ક્રૂષ્ણે પાયાનો ભાગ ભજવ્યો છે.ક્રૂષ્ણને પાંડવો માટે પ્રીતિ હતી, પણ પાર્થ પ્રત્યે તેમને પક્ષપાત હતો. ઇન્દ્ર પાસેથી માગેલા વરદાનમાં પણ એ જણાઇ આવે છે.(ખાંડવ દહન પછી, જે કામ દેવતાઓ પણ ન કરી શક્યા એ કામ ક્રૂષ્ણ અને અર્જુન કરી શક્યા,એથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર [...]
Posted in miscellenous, પ્રેરણાદાયક લેખો on September 17, 2009 | 2 Comments »
8:55/16/07/2009
પણ, અમૃત હવે નહિ મળે/શ્રીમદ્ ભાગવત/કરસનદાસ માણેક/પ્રકરણ13મું
પરીક્ષિતે પૂછેલા પ્રશ્નના જવાબમાં શુકદેવ કહે છે: ’તસ્માત્ ભારત સર્વાત્મા ભગવાન્ હરિરીશ્વર:
શ્રોતવ્ય: કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ્ .’
‘અભય ઇચ્છનારે સર્વાત્મા, હરિ, ઇશ્વર, ભગવાનનું શ્રવણ,કીર્તન,સ્મરણ કરવું.’આનો શબ્દાર્થ તો સામાન્ય છે; અને એ સામાન્ય શબ્દાર્થ જ, આપણે ત્યાં ભક્તિને નામે વેવલાઇ અને ધૂર્તતા લાવવા માટે જવાબદાર છે. શુકદેવ ‘ભગવાન’ એટલો શબ્દ વાપરીને જ માત્ર [...]
nandbawane…
Posted in miscellenous on September 14, 2009 | Leave a Comment »
નંદ બાવાને માતા જશોદાજી સાંભરે,મમતા મોંઘી મારી રહી ગઇ ગોકુળમાં,
સોના રૂપાના ઠામ મજાના, કાંસાની થાળી મારી રહી ગઇ ગોકુળમાં,
હીરા મોતીના હાર જડેલા,ગૂંજાની માળા મારી રહી ગઇ ગોકુળમાં
હીરા માણેકના મુકુટ જડેલા, મોરપીંછ પાગ મારી રહી ગઇ ગોકુળમાં
છપ્પન ભોગ કેવા સ્વાદના ભરેલા, માખણ રોટી મારી….
હાથીને ઘોડા ઝુલે અંબાડિયે, ગોરી ગોરી ગાવડી મારી…
સારંગીના સૂર કેવા રે મજાના, વહાલી [...]
Posted in miscellenous, શીમદ્ ભાગવત on September 6, 2009 | Leave a Comment »
તાજેતરમાં જે પરિવારમાં દેહાવસાન તેમને ઉદ્દેશીને લખાયેલ પત્ર
સુજ્ઞ સ્વજન,
જયશ્રીકૃષ્ણ
આપના સ્વજનના શ્રીજીચરણ પામ્યાના સમાચાર વર્તમાનપત્ર દ્વારા જાણ્યા, પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને અખંડ શાંતિ આપે એ જ નમ્ર પ્રાર્થના.
નમ્ર સુચન
આપના સ્વજનના સ્મરણાર્થે આપ “શ્રીમદ્ ભાગવત સંક્ષિપ્ત”(કિંમત રૂ.30/=રૂપિયા ત્રીસ પુરા)સગાવહાલા,જ્ઞાતિજનો તથા મિત્રમંડળમાં વિતરિત કરી શકો છો.અમે છેલ્લા સાડાત્રણ વર્ષમાં 65,000 હજાર નકલ વિતરિત કરી છે. જો જથ્થામાં મંગાવશો [...]
IT IS UP 2 U
Posted in કવિતા on September 1, 2009 | 1 Comment »
IT IS UP TO U
One song can spark a moment
One tree can start a forest
One smile begins a friendship
One star can guide a ship at sea
One vote can change the nation
One candle can wipe out darkness
One laugh will conquer gloom
One step will start a journey
One hope will raise the spirit
One touch can show your [...]