Feeds:
Posts
Comments

Archive for November, 2008

નવમો અધ્યાય
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
“ભજન કરે તે જીતે”

નવમો અધ્યાય રાજવિદ્યા, રાજગુહ્યયોગ તરીકે જાણીતો છે. ગીતાના કોઇ પણ અધ્યાયના પ્રારંભેયોગ શબ્દ છે. આ યોગ શબ્દ મહત્ત્વનો છે.કંઇ પણ હોય તે પરમ સાથે જ યુક્ત હોય.જે પરમ સાથે યુક્ત હોય એને યોગ કહેવાય. ઇશ્વર પોતાની વાણી  વેડફે નહિ. એ અર્જુનને વાત કરે છે, અર્જુનની વાત સાંભળવાની [...]

Read Full Post »

લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?
(મુંબઇ સમાચાર સાપ્તાહિક તા. 23/11/2008 ને કારતક  વદ એકાદશી, 2065—વરાઇટી વિભાગ:પાનું છઠ્ઠું)

હિંદુ સંસ્કૃતિમાં લગ્નમાં લગ્ન કરતી વખતે વર-વધૂ અગ્નિને સાક્ષી માનીને પતિ-પત્નિના રૂપમાં એકસાથે સુખથી દામ્પત્યજીવન વીતાવવાની પ્રતિજ્ઞા લે છે અને આને જ અંતર્ગત જ સાત ફેરા ફરે છે. જેને સપ્તપદી કહેવામાં આવે છે. સાત ફેરા ફરવાની સાથે [...]

Read Full Post »

લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?
(મુંબઇ સમાચાર સાપ્તાહિક તા. 23/11/2008 ને કારતક  વદ એકાદશી, 2065—વરાઇટી વિભાગ:પાનું છઠ્ઠું)

હિંદુ સંસ્કૃતિમાં લગ્નમાં લગ્ન કરતી વખતે વર-વધૂ અગ્નિને સાક્ષી માનીને પતિ-પત્નિના રૂપમાં એકસાથે સુખથી દામ્પત્યજીવન વીતાવવાની પ્રતિજ્ઞા લે છે અને આને જ અંતર્ગત જ સાત ફેરા ફરે છે. જેને સપ્તપદી કહેવામાં આવે છે. સાત ફેરા ફરવાની સાથે [...]

Read Full Post »

GEETA ETLE… ADHYAAY:7& 8

અધ્યાય સાતમો
ભગવદગીતા એટલે…..//શ્રી સુરેશ દલાલ

 
માનવીઓના આ મધુવનમાં
ગીતાના પ્રત્યેકઅધ્યાયનાં શીર્ષકો મને સવિશેષ  ગમે છે. આ શીર્ષકો સાંકેતિક છે.કેવળ શોભાનાં, માથાના મુગટ જેવાં નથી. જ્ઞાન-વિજ્ઞાન યોગ એ સાતમા અધ્યાયનું શીર્ષક છે. માહિતી, જ્ઞાન નૉલેજ અને વિશેષ જ્ઞાન, એવા કોઇ સ્થૂળ તબક્કાની કદાચ વાત નથી. અહીં જ્ઞાન અને વિજ્ઞાન એટલે કે નૉલેજ ઍન્ડ સાયંસની પણ વાત નથી. અહીં [...]

Read Full Post »

અધ્યાય છઠ્ઠો
ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ

પવનને પીંજરામાં પૂરવાજેવી વાત
 
ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે.ગીતા એક રીતે જોઇએ તો
માનસશાસ્ત્રનો ગ્રંથ છે. એમાં કવિતા,તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર—આ બધું જ છે. મન છે એટલે તો એ માણસ કહેવાય છે. ગીતા માણસને જીવનનો અભિગમ આપનારો ગ્રંથ છે. મન સાથે કેટલી બધી વસ્તુઓ સંકળાયેલી છે !આમ દેખીતી રીતે મન ક્યાંય દેખાતું [...]

Read Full Post »

અધ્યાય:પાંચમો
ભગવદ ગીતા એટલે…..//શ્રીસુરેશ દલાલ

જાત પ્રત્યે અમમત્વ અને જગત પ્રત્યે સમત્વ
 
ગીતાનો પાંચમો અધ્યાય એટલે કર્મસન્યાસ યોગ. આ શીર્ષક સૂચક છે  અને સૂક્ષ્મ છે. એટલું સૂક્ષ્મ કે અહીં નહિ લખાયેલું પણ વાંચવાનું છે, સમજવાનું છે અને એનું અર્થઘટન કરવાનું છે.કર્મનો સંપૂર્ણપણે ત્યાગ કઇ રીતે થઇ શકે? મારે કશું નથી કરવું એ પણ એક કર્મ તો કહેવાયને [...]

Read Full Post »

ગુરુવાર,વીસમી નવેમ્બર2008 ને કારતક વદ આઠમ 2065
 
અધ્યાય :ચોથોભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ
 
જડતાને જડમૂળથી ઉખેડે તે કૃષ્ણ
 
ગીતા વાંચવી એક વાત છે અને ગીતાને  પામવી  તે બીજી વાત છે.ગીતાના પ્રત્યેક અધ્યાયમાં યોગ શબ્દનું મહત્ત્વ છે. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ, પ્રત્યેક સ્થિતિનું યોગમાં રૂપાંતર કરવું જોઇએ. વિષાદને પણ યોગ કહ્યો છે.વિષાદ જ્યારે યોગનું સ્વરૂપ લે છે ત્યારે [...]

Read Full Post »

ભગવદગીતા એટલે…//સુરેશ દલાલ
અધ્યાય ત્રીજો//કર્મવિયોગી અર્જુન ને કર્મયોગી કૃષ્ણ
 
શ્રીમદ્  ભગવદ ગીતાપર જેટલું લખો એટલું ઓછું છે. આ પહેલાં પણ ઘણું લખાઇ ચૂક્યું છે. ગીતામાં કાવ્ય તો છે જ પણ એ કાવ્યમાં માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એની બે આંખ જેવાં છેઅને અલબત્ત એની દૃષ્ટિ સમગ્ર જીવન તરફ એટલે કે જીવનના વ્યાપ તથા ઊંડાણ તરફ, વ્યક્તિ અને વિશ્વ [...]

Read Full Post »

ભગવદગીતા એટલે…//સુરેશ દલાલ
અધ્યાય બીજો //મનુષ્યજીવનની આચારસંહિતા
ભાગ: ત્રણ
 
અહીં મને રામનારાયણ પાઠકની પંક્તિ યાદ આવે છે:
લલાટ લખ્યું તે જ ને, સહવું તો સદા છે જ ને !
તથાપિ સહુ ભૂતના હૃદયમાં, ન તો દે કદી.
વિપત્તિ અદકેરી આ હૃદયની જ ગુંજાશથી !

ખરે ! તુજ કૃપા અસીમ સૂણું છું, હું માનુંય છું,
ન લેશ પણ છે મળી, જીવનમાં [...]

Read Full Post »

ભગવદ્ ગીતા એટલે….//સુરેશ દલાલ//અધ્યાય બીજો(મનુષ્ય જીવનની આચારસંહિતા)…ભાગ 2
 
 
અર્જુનની ધ્રુવપંક્તિ છે કે હું યુધ્ધનહિ કરૂ. કૃષ્ણની  ધ્રુવપંક્તિ છે કે તું યુધ્ધ કર. અર્જુનનો નકાર છે, કૃષ્ણનો હકાર છે અર્જુનને કેંદ્રમાં શરીર છે, કૃષ્ણના કેન્દ્રમાં આત્મા છે. શરીરની ક્ષણભંગુરતા સમજાવ્યા પછી આત્માની શાશ્વતી શું છે એ સમજાવે છે.એ કહે છે કે શરીર હણાય છે, આત્મા હણી શકાતો [...]

Read Full Post »

« Newer Posts - Older Posts »