સત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી )
એક ગુરુપુષ્યામૃત યોગ
આ શીર્ષક જ્યોતિષવિદ્યાને લગતું છે. આકાશમાં બાર રાશિ વચ્ચે સત્યાવીશ નક્ષત્રો વહેંચાયેલાં છે. તેમાં કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્ર આવેછે. ચંદ્ર દર માસે એક [...]
Archive for September, 2008
EKPUSHYANUGAMRUT YOGસત્યકથા—મુકુંદરાય પારાશર્ય (ચંદનના ઝાડ/લોકમિલાપ ટ્રસ્ટ-માંથી )
Posted in Uncategorized on September 30, 2008 | 2 Comments »
ગોપીગીત-શ્લોક:19(છેલ્લો શ્લોક)
Posted in Uncategorized on September 26, 2008 | Leave a Comment »
ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:19
યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ
તેનાટવી મટસિ તદ્ વ્યથય્તે ન કિં સ્વિત્ કૂર્પદિભિભ્રમતિ ધીર્ભવદાયુષામ્ નઃ
હે પ્રિય ! તમારાં ચરણ સુકોમળ અને અમારા સ્તન કઠોર. અમે તમને કહીએ છીએ કે તમે અત્યંત ધીરેથી તમારાં ચરણ મૂકો જેથી તમને ક્યાંય કશું વાગે નહીં, અમે તો એ ચરણને આજ લગી અમારાં [...]
ગોપીગીત-શ્લોક:18
Posted in ગોપીગીત on September 25, 2008 | Leave a Comment »
ગોપીગીત/સુરેશ દલાલ
શ્લોકઃ 18
વૃજવનૌકસાં વ્યક્તિરંગ તેવૃજિનહ્ન્યત્રયલમ્ વિશ્વમંગલમ્
ત્યજ મનાક્ચ ન ન સત્વરસ્પૃહાત્મનાં સ્વજનહૃદ્રુજાં યન્નિષૂદનમ્
હે પ્રિય ! હે વલ્લભ ! તમારો તો વૃજના વનવાસીઓનાં દુઃખ, ક્લેશ, તાપ-સંતાપનો નાશ કરનારો અને માત્ર વ્યક્તિઓના જ નહીં પણ વિશ્વના કલ્યાણ માટે થયો છે. અમારું હૃદય તો હમેશાં તમારા પ્રત્યે તીવ્ર લાલસાથી સભર સભર છલકાય છે. ભલે ઝાઝા ઉદાર ન થાવ [...]
ગોપીગીત-શ્લોકઃ 17
Posted in Uncategorized on September 25, 2008 | Leave a Comment »
ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:17
રહસિ સંવિદં હૃચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમ વીક્ષણમ્
બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ
હે પ્રિય, પ્રિયતમ! એકાંતમાં તમારી સાથે જે મિલનની આકાંક્ષા જન્મી એ પળેપળે વધુ ને વધુ પ્રદીપ્ત થયા કરેછે.એકાંતનો આપણો સહવાસ સતત યાદ છે.તમારું અમારા તરફનું સ્મિત, એ સ્મિતથી મન અને પ્રાણ પુલકિત અને પ્રફુલ્લિત.તમારું એ વિશાળ વક્ષ:સ્થળ, જેમાં લક્ષ્મી કાયમનો [...]
ગોપીગીત-શ્લોક:16
Posted in Uncategorized on September 24, 2008 | Leave a Comment »
ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:16 પતિસુતાંવય ભર્તુંબાન્ધવાનતિ વિલડ્ઘ્ય તેડ્ન્યચ્યુતા ગતાઃ ગતિવિદસ્તવો ગીત મોહિતાઃ કિતવ યોષિતઃ કસ્ત્યજૈન્નિશિ II
હે કૃષ્ણ, હે અચ્યુત ! અમે પતિ, પુત્ર, ભાઇ સ્વજનો; કહો કે સમગ્ર પરિવાર—સાર સર્વસ્વ છોડીને તમારી પાસે આવ્યાં, આવ્યાં એટલું જ નહિ,પણ જે અમારી નજીક હતાં એમની ઇચ્છાનેવશ ન થયા, અને એમને આજ્ઞાને ઓળંગીને આવી પહોંચ્યા.અમે તમને બરાબર જાણીએ છીએ.જાણીએ [...]
ગોપીગીત-શ્લોક:15
Posted in Uncategorized, tagged Add new tag, ગોપીગીત on September 23, 2008 | 1 Comment »
ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:15
અટતિ યદ્ ભવાનહિ કાનનં ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્
કુટિલકુંતલં શ્રીમુખં ચ તે જડઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દશામ.
હે પ્રિયતમ ! તમારો દિવસનો સમય એટલે વનમાં વિહાર કરવાનો સમય : તમે વનમાં હો એટલે દેખાવ નહીં દર્શન નહીં પણ અ-દર્શન. તમારા વિનાની પ્રત્યેક ક્ષણ એટલે કે એક યુગ.સાંજને સમયે તમે પાછા વળો, તમારા ઘૂઘરિયાળા કેશ તમારા મુખ પર છવાયેલા [...]
ગોપીગીતે,શ્લોક:14
Posted in Uncategorized on September 22, 2008 | Leave a Comment »
સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ
++++++++++++++++++++++++++++++++++
ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક: 14
સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુ નાસુષ્ઠુ ચુમ્બિતમ્
ઇતર રાગવિસ્મારણં નૃણાં વિતરવીર નસ્તે વરામૃતમ્
હે વીર શ્રેષ્ઠ ! અમે ઝંખીએ છીએ તારા હોઠનું અમૃત. આ હોઠનું અમૃત સુરતક્રીડાનું વર્ધન કરી શકે [...]
મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં
Posted in Uncategorized on September 21, 2008 | 1 Comment »
મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં
પાનું 33 /પાન ખરેછે ત્યારે…/રમેશ શાહ
બાહ્ય સંજોગોનું જોર આપણા પર હોય છે.ખરેખર તો એ આપણે અંદરથી જે છીએ એની માત્ર બાહ્ય અભિવ્યક્તિ જ છે. એક મજાનો દાખલો જોઇએ :
રેડિયો પર કોઇ સારો કાર્યક્રમ ચાલુ હોય, રસથી એ સાંભળતાં હોઇએ ત્યાં અચાનક ટી.વી. ચાલુ કરવાનું મન થાય ! ટી.વી. પરની [...]
હાસ્યની શતાબ્દિ
Posted in Uncategorized on September 21, 2008 | 2 Comments »
પાન ખરે છે ત્યારે…/રમેશ શાહ-સૂરત
હાસ્યની શતાબ્દિ
’બેન જમના ઉપરથી અંગ્રેજી શબ્દ બન્યો : બેન્જામિન અને મોરલી પરથી બન્યો :મોર્લે. આમ શબ્દો જ નહીં, આખ્ખેઆખ્ખી અંગ્રેજી ભાષા ગુજરાતી ભાષા પરથી ઉતરી આવી છે.’
–આ વિધાન સંશોધક છે હાસ્યસ્વામી જ્યોતીંદ્ર દવે.એમની જન્મ શતાબ્દિ એટલે હાસ્યની શતાબ્દિ.ગુજરાતીઓ ખાસ હસતાં નથી હોતા એટલે મોકો ચૂકવા જેવું નથી ! આવા [...]
ધક્ ધક્ કરને લગા….
Posted in Uncategorized on September 20, 2008 | Leave a Comment »
ધક્ ધક્ કરને લગા….
દિક્ષીતે દિલ નીચોવી દઇને મસ્ત મસ્ત અદાઓથી ગાયેલું આ ગીત તરત યાદ આવી ગયું હશે જ !માધુરીની જેવી દશા રાજા દુષ્યંતના સાન્નિધ્યની પ્રથમ ક્ષણોમાં શકુંતલાની !એટલે તો એ મનોગત બોલી ઊઠેછે : ‘હૃદય મોત્તામ્ય’ -હૃદય અધીરું થા મા !સ્નેહાંકુર ફૂટ્યાની પ્રથમ જાહેરાત હૃદય જ કરેછે ! સૌ પ્રથમ [...]