બુધવાર,કારતક વદ ચોથ 2064 ને 28 નવેમ્બર 2007
ભગવાનનો પત્ર !******ડૉ.આઇ.કે.વીજળીવાળા [...]
Archive for November, 2007
ભગવાનનો પત્ર !—-ડૉ.આઇ.કે. વીજળીવાળા
Posted in Uncategorized on November 29, 2007 | 3 Comments »
શ્રીમદ ભાગવત સંક્ષેપ–હસુમતી મહેતા
Posted in Uncategorized on November 24, 2007 | Leave a Comment »
“શ્રીમદ્ ભાગવત સંક્ષેપ”
(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)
મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવતનું સંક્ષેપમાં “આચમન” કરાવતું પુસ્તક
શ્રીમદ ભાગવત પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. તેનું પઠન,શ્રવણ માનવીને [...]
ભગવદ ગીતા એટલે…./સુરેશ દલાલ
Posted in Uncategorized on November 20, 2007 | Leave a Comment »
મંગળવાર કારતક સુદ દશમ 2064 ને વીસમી નવેમ્બર 2007
ભગવદ ગીતા એટલે…./શ્રીસુરેશ દલાલ (પ્રથમ આવ્રૂત્તિ :1997/પાનું ક્રમાંક 16 અને 17)
અધ્યાય બીજો—સાંખ્ય યોગ
જોકે અર્જુનનો આ વલોપાત ભીતરના સાચા વૈરાગ્યમાંથી નથી ઉદ્ ભવ્યો, પણ મોહનું પરિણામ છે. એ જે કંઇ બોલે છે, તે દ્યાથી પ્રેરાઇને બોલે છે.આ દયા પણ ક્ષણભંગુર છે. એ અન્ય પ્રત્યેની દયા છે અને [...]
ભગવદ્ ગીતા એટલે…./સુરેશ દલાલ
Posted in Uncategorized on November 20, 2007 | Leave a Comment »
મંગળવાર કારતક સુદ દશમ 2064 ને વીસમી નવેમ્બર 2007
ભગવદ ગીતા એટલે…./શ્રીસુરેશ દલાલ (પ્રથમ આવ્રૂત્તિ :1997/પાનું ક્રમાંક 16 અને 17)
અધ્યાય બીજો—સાંખ્ય યોગ
જોકે અર્જુનનો આ વલોપાત ભીતરના સાચા વૈરાગ્યમાંથી નથી ઉદ્ ભવ્યો, પણ મોહનું પરિણામ છે. એ જે કંઇ બોલે છે, તે દ્યાથી પ્રેરાઇને બોલે છે.આ દયા પણ ક્ષણભંગુર છે. એ અન્ય પ્રત્યેની દયા છે અને [...]
નંદરાણી–કવિ દુલા ભાયા કાગ
Posted in Uncategorized on November 17, 2007 | 2 Comments »
જલારામ જયંતિ,કારતક સુદ સાતમ 2064 ને શનિવાર તા. સત્તર નવેમ્બર 2007
નંદરાણી—કવિ દુલા ભાયા કાગ
મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં [...]
સૈયર મેંદી લેશું રે !
Posted in Uncategorized on November 16, 2007 | Leave a Comment »
કારતક સુદ છઠ્ઠ 2064 ને શુક્રવાર સોળમી નવેમ્બર 2007
સૈયર મેંદી લેશું રે ! (“રઢિયાળી રાત” સંપાદક: ઝવેરચંદ મેઘાણી, બ્રૂહદ આવ્રૂત્તિ1997 પાનું ક્રમાંક 64)
[ઘરકામથી ત્રાસેલી વહુના અંતરની ગુપ્ત અવળચંડાઇના આ ચિત્રમાં સાસુએ જે કહ્યું હોય તેથી
ઊલટું જ સમજવાની આવડત બતાવી છે. મેંદી લેવાની ક્રિયાનું પ્રારંભિક ચિત્ર મસ્તીભર્યું છે.]
મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક [...]
એક ગાંધી-પ્રસંગ
Posted in Uncategorized on November 15, 2007 | Leave a Comment »
એક વખતસરહદના ગાંધી મહાત્મા ગાંધીને મુસ્લિમ સ્ત્રીઓની સભામાં ભાષણ કરવા લઇ ગીયા. બુરખામાં આખું પંડ્ય ઢાંકીને બહેનો બેઠી છે. આંખ્ય પાંહે ફકત નાની જાળી છે. ગાંધી બાપા દસ મિનિટ બોલ્યા હશે ત્યાં બધી બહેનોએ બુરખા કાઢીને ગોટો વાળીને ઢીંચણ નીચે દબાવીને સાંભળવા માંડી. સરહદના ગાંધી એ પૂછ્યું કે આમ કેમ કર્યું તો કે “પીરોં સે
પરદા [...]
શું સમજું !
Posted in Uncategorized on November 13, 2007 | 1 Comment »
મંગળવાર, કારતક સુદ ત્રીજ 2064 ને તેરમી નવેમ્બર2007
શું સમજું ! (રઢિયાળી રાત – સંપાદક ઝવેરચંદ મેઘાણી,બ્રૂહદ્ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 65)
[સ્વ.રણજિતરામના સંગ્રહ “લોકગીત”માં 54મું ગીત આને મળતું છે તે ગુજરાત તરફનુંહોવાનું ભાસે છે.તેમાં ડોસા(સસરો)અને ડોબા (ભેંસ)એ બે શબ્દ વચ્ચેઇરાદાપૂર્વકની ગેરસમજ બતાવી છે.)
મા, મારી તે સાસુ એમ જ કે’છે
વહુ, ડોબાને પૂળો નીરો હો રામ.
હરજીડા વાણિયાનું [...]
aapanaa suchano
Posted in Uncategorized on November 13, 2007 | Leave a Comment »
tuesday,13thnovember2007 (kartik sud treej,2064)
પ્રિય મિત્રો,
મારા બ્લોગ www.gopalparekh.wordpress.com પર હવે પછી નીચે જણાવેલ પુસ્તકોમાંથી વિવિધ સામગ્રી પીરસવાનો વિચાર છે.
(1) મહાભારત કથા- મહર્ષિ વ્યાસને પગલે પગલે—કરસનદાસ માણેક
(2)લોક ભાગવત –મનુભાઇઅ ગઢવી.
(3)ક્રૂષ્ણ અને માનવ સંબંધો—હરિંદ્ર દવે
(4)ભગવદ્ ગીતા એટલે—સુરેશ દલાલ
તમારા સૂચનો મોકલવા ભાવભીનું નોતરું છે
ગોપાલ પારેખના જયશ્રીક્રૂષ્ણ
ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ
Posted in Uncategorized on November 12, 2007 | Leave a Comment »
ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ
એ અજ્ઞાત મજૂરોને,
જેમણે મૌન અને અપ્રસિધ્ધ રહીને,
યશકે નામનાની ખેવના વિના
શ્રમ કર્યો
અને
જેમણે પોતાના જીવ નિચોવ્યા,
રાષ્ટ્રનું કામ કરવા,
જેથી
આવનારી પ્રજા
એમનાથી વધુ સુખે જીવી શકે
12 નવેમ્બર ને સોમવાર કારતક શુદ ત્રીજ, 2064